Tuesday, 19 August 2014

પ્રાચીન દેશી દોહામાં બતાવ્યો છે અનેક રોગોનો રામબાણ ઈલાજ


પ્રાચીન દેશી દોહામાં બતાવ્યો છે અનેક રોગોનો રામબાણ ઈલાજ
 આપણા ઘરની રસોઈ ઔષધીઓનો ખજાનો છે. અનેક ઘરેલુ વસ્તુઓ એવી હોય છે જેનો ઉપયોગ કરીને આપણે મોટી-મોટી હેલ્થ સમસ્યાઓ આસાનીથી સારી કરી શકીએ છીએ. બસ જરૂરિયાત હોય તો કિચનમાં કે આપણી આસપાસ આ વસ્તુઓના ગુણો અને ઉપયોગની યોગ્ય જાણકારીની. 

આપણા પૂર્વજો પ્રાચીન કાળથી જ ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરીને ઈલાજ કરતા હતા. ચાલો આજે જાણીએ કેટલાક એવા જ પ્રાચીન સમયથી ચાલતા આવેલા નુસખા વિશે જે દોહાના રૂપમાં  પ્રસ્તુત કરવામાં આવ્યા છે.... 

लहसुन की दो टुकड़े, करिए खूब महीन।
श्वेत प्रदर जड़ से मिटे, करिए आप यकीन।।

दूध आक का लगा लो, खूब रगड़ के बाद।
चार-पांच दिन में खत्म, होय पुराना दाद।।

चना चून बिन नून के, जो चौसठ दिन खाए।
दाद, खाज और से हुआ, बवासीर मिट जाए।।

ખાજ અને ખુજલી માટેના દોહા-
 
दूध गधी का लगाइए मुंहासों पर रोज।
खत्म हमेशा के लिए, रहे न बिल्कुल खाज।।
 
सरसो तेल पकाइए, दूध आक का डाल।
मालिश करिए छानकर, समझ खाज का काल।।
 
બવાસીર અને કબજિયાત માટેના દોહાઃ- 

मूली रस में डालकर, लेओ जलेबी खाए।
एक सप्ताह तक खाइए, बवासीर मिट जाए।।
 
प्रात:काल जो नियम से, भ्रमण करे हर रोज।
बल-बुद्धि दोनों बढ़ें, मिटे कब्ज का खोज।।

બદહજમી માટેનો દોહામાં બતાવેલ ઈલાજઃ-
 
गाजर का पियो स्वरस नींंबू अदरक लाए।
भूख बढ़े आलस भागे, बदहजमी मिट जाए।।

जब भी लगती है तुम्हे भूख कड़ाकेदार।
भोजन खाने के लिए हो जाओ तैयार।।

सदा नाक से सांस लो, पियो न कॉफी चाय।
पाचन शक्ति  बिगाड़कर भूख विदा हो जाए।।

નાક બંધ થઈ જાય તો, ચક્કર આવે અને શરદી થઈ જાય તો તેને દૂર કરવાના દોહામાં બતાવેલ ઉપાયઃ-
 
रस अनार की कली का, नाक बूंद दो डाल।
खून बहे जो नाक से, बंद होय तत्काल।।

भून मुनक्का शुद्ध घी, सैंधा नमक मिलाए।
चक्कर आना बंद हों, जो भी इसको खाए।।

गरम नीर को कीजिए, उसमें शहद मिलाए।
तीन बार दिन लीजिए, तो जुकाम मिट जाए।।

No comments:

Post a Comment