છાતીનો દરેક દુખાવો હાર્ટ-અટૅક નથીહોતો
અતુલકુમાર વૃજલાલ શાહ
દેશકાળ પ્રમાણે અને અત્યારની ઝડપી ટેન્શનયુક્ત વિરુદ્ધ આહાર-વિહારથી યુક્તલાઇફ-સ્ટાઇલને કારણે આજે હજારો લોકો હૃદયરોગના ભોગ બની રહ્યા છે. હાઈ કે લોબ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ, સિરમ ટ્રાઇગ્લિસરાઇલ્ડ જેવા શબ્દો લોકજીભે ચડી ગયા છે.આધુનિક તબીબી વિજ્ઞાન આ રોગને દૂર કરવા ખૂબ કોશિશ કરી રહ્યું છે, પરંતુ ધાર્યુંપરિણામ મેળવી શકાયું નથી. ખૂબ જ આડઅસર કરનારી મોંઘી દવાઓ જીવન પર્યંતલેવાનો આગ્રહ કરવામાં આવે છે. દવાઓ લેવા છતાં દરદી હંમેશાં અટૅકના ભય વચ્ચેમરી-મરીને જીવતો રહે છે અને એને કારણે તેનું સામાજિક-માનસિક અને આર્થિકજીવન કષ્ટદાયક બની જાય છે.
આયુર્વેદ કહે છે કે રોગમુક્તિનો શ્રેષ્ઠ માર્ગ એટલે નિદાન પરિવર્જનમ. અર્થાત્ રોગનીઉત્પત્તિ માટે મૂળ કારણ જે આહાર-વિહાર જવાબદાર છે એ દૂર કરવું. હૃદયરોગનીસંપ્રાપ્તિમાં માધવાચાર્ય લખે છે, ‘ખૂબ જ ગરમ, ખૂબ જ ભારે અથવા બહુ ખાટા, તૂરા કેકડવા પદાથોર્નું સેવન કરવાથી; ખૂબ થાક લાગવાથી; શરીર પર આઘાત લાગવાથી;અર્જીણમાં એટલે કે અગાઉનો ખાધેલો ખોરાક બરાબર પચ્યો ન હોય અને એની ઉપરફરીથી ખોરાક લેવાથી તેમ જ શરીરના આધારણીય વેગો એટલે કે ઝાડો, પેશાબ, છીંક,ઓડકાર, બગાસાં જેવા ૧૩ પ્રકારના વેગો જે રોકવા ન જોઈએ એને રોકવાથી હૃદયરોગથાય છે.’
માધવ-નિદાનમાં હૃદયરોગના પાંચ પ્રકાર જણાવવામાં આવ્યા છે જેનાંદોષાનુસાર લક્ષણો આ મુજબ છે:
(૧) વાતજ હૃદયરોગ : વાતજ હૃદયરોગમાં હૃદયમાં ખેંચાણ લાગે છે અને કોઈ સોયમારતું હોય એવી પીડા થાય છે અથવા હૃદય અંદરથી વલોવાતું હોય એવી અનુભૂતિથાય છે અથવા અંદરથી ચિરાતું હોય એવું લાગે છે.
(૨) પિતજ હૃદયરોગ : પિતજ હૃદયરોગમાં દરદીને ખૂબ બળતરા થાય છે અને તરસલાગે છે. હૃદય સુકાતું હોય એવું લાગે, થાકેલું લાગે. હૃદયમાંથી ગળા દ્વારા ધુમાડો નીકળેએવો ભાસ થાય. દરદીને પરસેવો વળે તથા ચક્કર આવે.
(૩) કફજ હૃદયરોગ : કફપ્રકોપ થઈ જ્યારે હૃદય દૂષિત થાય ત્યારે હૃદયની અંદર ખૂબજ ભાર લાગે, હૃદય જકડાઈ ગયું હોય એવું લાગે. અન્ન માટે અરુચિ થાય. મોંમાંથી કફનીકળે. મોંમાં સ્વાદ ગળ્યો લાગે.
(૪) ત્રિદોષજન્ય હૃદયરોગ : ત્રિદોષજન્ય હૃદયરોગમાં ઉપરોક્ત ત્રણે દોષોનાં લક્ષણજોવા મળે છે.
(૫) કૃમિજન્ય હૃદયરોગ : કૃમિજન્ય હૃદયરોગમાં ત્રણે દોષોનાં લક્ષણો ઉપરાંત ખૂબ જદુખાવો થાય છે, ખંજવાળ આવે છે, આંખે અંધારાં આવે છે, બેચેની વર્તાય છે, આંખોકાળી પડી જાય છે અને સોજા ચડે છે.
ઉપરોક્ત પાંચ પ્રકારે હૃદયરોગ થઈ શકે છે અને શરીરમાં પ્રકોપ પામેલા દોષોઅનુસાર ચિકિત્સા કરવાથી હૃદયરોગમાંથી મુક્તિ મળે છે. હાલમાં વિરુદ્ધ આહાર-વિહારઅને માનસિક ચિંતાગ્રસ્ત જીવનશૈલીથી હૃદયરોગનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ખાસ કરીનેનાનાં શહેરો અને ગામડામાં જ્યાં ખુલ્લું વાતાવરણ અને પશ્ચિમી દેશોનું આંધળુંઅનુકરણ નથી ત્યાં હૃદયરોગનું પ્રમાણ ઘણું ઓછું છે. દરદીની તાસીર અનુસાર નિત્યએક ચમચી હરડે અને અડધી ચમચી સૂંઠનું સેવન કરવામાં આવે તો ૨૦૫ પ્રકારનારોગોમાંથી મુક્તિ મળી શકે છે.
મહાનગરોમાં જ્યાં શુદ્ધ હવા-પાણી તથા આહાર દુર્લભ છે અને ભાગદોડ કે ટેન્શનયુક્તજિંદગી છે ત્યાં હૃદયરોગ-ડાયાબિટીઝ જેવા રોગોએ પગપેસારો કર્યો છે. ભારત કરતાંપણ અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ આ રોગ વધુ છે. રોજિંદા જીવનકાર્યમાંઅચાનક છાતીમાં દુખાવો, ગભરામણ, બેચેની જણાતાં દરદી ડૉક્ટર પાસે દોડી જાય છેઅને ત્યાર બાદ શરૂ થાય છે શારીરિક અને આર્થિક મુશ્કેલી સર્જનારી સારવાર પદ્ધતિ,કાર્ડિયોગ્રામ, ઇકો-કાર્ડિયોગ્રામ, બ્લડ-ટેસ્ટ, ઍન્જિયોગ્રાફી, ઍન્જિયોપ્લાસ્ટી અને છેલ્લેબાયપાસ સર્જરી. છાતીનો દરેક દુખાવો હૃદયરોગ નથી હોતો. યોગ્ય નિદાનના અભાવેદરદી ખર્ચના ખાડામાં ઊતરતો જાય છે.
એક અકાઉન્ટન્ટને મુંબઈની એક જાણીતી હૉસ્પિટલે બાયપાસની સલાહ આપી હતીતેનો વૈદ્યરાજ પ્રબોધ ગોસ્વામીએ સુંદર ઉપચાર કર્યો હતો અને તેને બાયપાસમાંથીબાયપાસ કરાવ્યો હતો એ તેમના જ શબ્દોમાં જોઈએ...
મારા આયુર્વેદ ક્લિનિકમાં એક દરદી નિદાન-સારવાર માટે આવ્યો. દરદીનો હિસ્ટરી-રિપોર્ટ અને આયુર્વેદ પદ્ધતિથી નિદાન કરતાં ત્રિદોષજન્ય હૃદયરોગનું નિદાન થયું.સામ અવસ્થા હતી. વજન ૮૪ કિલો. માનસિક સાંત્વન આપીને ઉપચાર શરૂ કર્યો જેવાચકો સમક્ષ રજૂ કરું છું.
(૧) પથ્યાદિ ક્વાથ ૧૫ ગ્રામ અને દશમૂળ ક્વાથ ૧૫ ગ્રામ આઠગણા પાણીમાં રાત્રેપલાળી સવારે ઉકાળી ચોથા ભાગનું રહે ત્યારે ગાળીને પીવું. વધેલા ભૂકામાં ફરીથીઆઠગણું પાણી ભેળવીને સાંજે જમ્યાના એક કલાક પહેલાં ફરીથી એ જ વિધિથીઉકાળીને પીવું.
(૨) પ્રભાકરવટીની બે-બે ગોળી સવાર-સાંજ ઉકાળા સાથે.
(૩) અજુર્ન રસાયન ટૅબ્લેટ બે-બે ગોળી સવાર-સાંજ ઉકાળા સાથે.
આ અજુર્ન રસાયન ટૅબ્લેટ અમે આ કૉમ્બિનેશનથી બનાવીએ છીએ.
(૧) ટૅબ્લેટમાં અજુર્નધન ૨૦૦ મિલીગ્રામ, શ્રૃંગભસ્મ ૫૦ મિલીગ્રામ, ગોદંતી ભસ્મ ૫૦મિલીગ્રામ, પુષ્કરમૂલ ૧૦૦ મિલીગ્રામ અને અંશુમતી (સમેરવો) ધન ૧૦૦ મિલીગ્રામ.
આ યોગમાં અજુર્ન ધન, પુષ્કર મૂળ તથા અંશુમતી ધન હૃધ છે. એ હૃદયની ગતિવ્યવસ્થિત કરે છે. ગંદું કૉલેસ્ટરોલ, સિરમ ટ્રાઇગ્લિસરાઇડ ઓછું કરે છે તથા શ્રૃંગ ભસ્મલોહીને પાતળું બનાવી હૃદયમાં શૂળ-ઍન્જાઇનાના પેઇનમાં ફાયદો કરે છે તથા ગોદંતીશૂળશામક તથા નૅચરલ કૅલ્શિયમ છે જે હૃદયને મજબૂત બનાવે છે.
(૪) અજમોદાદી ટૅબ્લેટની જમ્યા પછી બે-બે ગોળી દીપન-પાચન ઔષધ છે.
(૫) શિવા ટીકડી રાત્રે ત્રણ ગોળી ગરમ પાણી સાથે.
આ ઔષધિ-પ્રયોગ સાથે શરીરને વિરામ કરે એવો સુપાચ્ય લઘુ આહાર આપવામાંઆવ્યો. તળેલું, મીઠાઈ, ભારે ઠંડા ખોરાક સદંતર બંધ કરાવ્યા. આ ઔષધિ-પ્રયોગ છમહિના સુધી ચાલુ રાખવામાં આવ્યો. ક્રમશ: શારીરિક તકલીફો દૂર થતી ગઈ, બ્લડ-પ્રેશર નૉર્મલ થઈ ગયું. મેદસ્વી શરીર ઓછું થઈને છથી સાત કિલો ચરબી ઓછી થઈ.ત્યારથી આ જ દિવસ સુધી ફરી ક્યારેય
દેશકાળ પ્રમાણે અને અત્યારની ઝડપી ટેન્શનયુક્ત વિરુદ્ધ આહાર-વિહારથી યુક્તલાઇફ-સ્ટાઇલને કારણે આજે હજારો લોકો હૃદયરોગના ભોગ બની રહ્યા છે. હાઈ કે લોબ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ, સિરમ ટ્રાઇગ્લિસરાઇલ્ડ જેવા શબ્દો લોકજીભે ચડી ગયા છે.આધુનિક તબીબી વિજ્ઞાન આ રોગને દૂર કરવા ખૂબ કોશિશ કરી રહ્યું છે, પરંતુ ધાર્યુંપરિણામ મેળવી શકાયું નથી. ખૂબ જ આડઅસર કરનારી મોંઘી દવાઓ જીવન પર્યંતલેવાનો આગ્રહ કરવામાં આવે છે. દવાઓ લેવા છતાં દરદી હંમેશાં અટૅકના ભય વચ્ચેમરી-મરીને જીવતો રહે છે અને એને કારણે તેનું સામાજિક-માનસિક અને આર્થિકજીવન કષ્ટદાયક બની જાય છે.
આયુર્વેદ કહે છે કે રોગમુક્તિનો શ્રેષ્ઠ માર્ગ એટલે નિદાન પરિવર્જનમ. અર્થાત્ રોગનીઉત્પત્તિ માટે મૂળ કારણ જે આહાર-વિહાર જવાબદાર છે એ દૂર કરવું. હૃદયરોગનીસંપ્રાપ્તિમાં માધવાચાર્ય લખે છે, ‘ખૂબ જ ગરમ, ખૂબ જ ભારે અથવા બહુ ખાટા, તૂરા કેકડવા પદાથોર્નું સેવન કરવાથી; ખૂબ થાક લાગવાથી; શરીર પર આઘાત લાગવાથી;અર્જીણમાં એટલે કે અગાઉનો ખાધેલો ખોરાક બરાબર પચ્યો ન હોય અને એની ઉપરફરીથી ખોરાક લેવાથી તેમ જ શરીરના આધારણીય વેગો એટલે કે ઝાડો, પેશાબ, છીંક,ઓડકાર, બગાસાં જેવા ૧૩ પ્રકારના વેગો જે રોકવા ન જોઈએ એને રોકવાથી હૃદયરોગથાય છે.’
માધવ-નિદાનમાં હૃદયરોગના પાંચ પ્રકાર જણાવવામાં આવ્યા છે જેનાંદોષાનુસાર લક્ષણો આ મુજબ છે:
(૧) વાતજ હૃદયરોગ : વાતજ હૃદયરોગમાં હૃદયમાં ખેંચાણ લાગે છે અને કોઈ સોયમારતું હોય એવી પીડા થાય છે અથવા હૃદય અંદરથી વલોવાતું હોય એવી અનુભૂતિથાય છે અથવા અંદરથી ચિરાતું હોય એવું લાગે છે.
(૨) પિતજ હૃદયરોગ : પિતજ હૃદયરોગમાં દરદીને ખૂબ બળતરા થાય છે અને તરસલાગે છે. હૃદય સુકાતું હોય એવું લાગે, થાકેલું લાગે. હૃદયમાંથી ગળા દ્વારા ધુમાડો નીકળેએવો ભાસ થાય. દરદીને પરસેવો વળે તથા ચક્કર આવે.
(૩) કફજ હૃદયરોગ : કફપ્રકોપ થઈ જ્યારે હૃદય દૂષિત થાય ત્યારે હૃદયની અંદર ખૂબજ ભાર લાગે, હૃદય જકડાઈ ગયું હોય એવું લાગે. અન્ન માટે અરુચિ થાય. મોંમાંથી કફનીકળે. મોંમાં સ્વાદ ગળ્યો લાગે.
(૪) ત્રિદોષજન્ય હૃદયરોગ : ત્રિદોષજન્ય હૃદયરોગમાં ઉપરોક્ત ત્રણે દોષોનાં લક્ષણજોવા મળે છે.
(૫) કૃમિજન્ય હૃદયરોગ : કૃમિજન્ય હૃદયરોગમાં ત્રણે દોષોનાં લક્ષણો ઉપરાંત ખૂબ જદુખાવો થાય છે, ખંજવાળ આવે છે, આંખે અંધારાં આવે છે, બેચેની વર્તાય છે, આંખોકાળી પડી જાય છે અને સોજા ચડે છે.
ઉપરોક્ત પાંચ પ્રકારે હૃદયરોગ થઈ શકે છે અને શરીરમાં પ્રકોપ પામેલા દોષોઅનુસાર ચિકિત્સા કરવાથી હૃદયરોગમાંથી મુક્તિ મળે છે. હાલમાં વિરુદ્ધ આહાર-વિહારઅને માનસિક ચિંતાગ્રસ્ત જીવનશૈલીથી હૃદયરોગનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ખાસ કરીનેનાનાં શહેરો અને ગામડામાં જ્યાં ખુલ્લું વાતાવરણ અને પશ્ચિમી દેશોનું આંધળુંઅનુકરણ નથી ત્યાં હૃદયરોગનું પ્રમાણ ઘણું ઓછું છે. દરદીની તાસીર અનુસાર નિત્યએક ચમચી હરડે અને અડધી ચમચી સૂંઠનું સેવન કરવામાં આવે તો ૨૦૫ પ્રકારનારોગોમાંથી મુક્તિ મળી શકે છે.
મહાનગરોમાં જ્યાં શુદ્ધ હવા-પાણી તથા આહાર દુર્લભ છે અને ભાગદોડ કે ટેન્શનયુક્તજિંદગી છે ત્યાં હૃદયરોગ-ડાયાબિટીઝ જેવા રોગોએ પગપેસારો કર્યો છે. ભારત કરતાંપણ અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ આ રોગ વધુ છે. રોજિંદા જીવનકાર્યમાંઅચાનક છાતીમાં દુખાવો, ગભરામણ, બેચેની જણાતાં દરદી ડૉક્ટર પાસે દોડી જાય છેઅને ત્યાર બાદ શરૂ થાય છે શારીરિક અને આર્થિક મુશ્કેલી સર્જનારી સારવાર પદ્ધતિ,કાર્ડિયોગ્રામ, ઇકો-કાર્ડિયોગ્રામ, બ્લડ-ટેસ્ટ, ઍન્જિયોગ્રાફી, ઍન્જિયોપ્લાસ્ટી અને છેલ્લેબાયપાસ સર્જરી. છાતીનો દરેક દુખાવો હૃદયરોગ નથી હોતો. યોગ્ય નિદાનના અભાવેદરદી ખર્ચના ખાડામાં ઊતરતો જાય છે.
એક અકાઉન્ટન્ટને મુંબઈની એક જાણીતી હૉસ્પિટલે બાયપાસની સલાહ આપી હતીતેનો વૈદ્યરાજ પ્રબોધ ગોસ્વામીએ સુંદર ઉપચાર કર્યો હતો અને તેને બાયપાસમાંથીબાયપાસ કરાવ્યો હતો એ તેમના જ શબ્દોમાં જોઈએ...
મારા આયુર્વેદ ક્લિનિકમાં એક દરદી નિદાન-સારવાર માટે આવ્યો. દરદીનો હિસ્ટરી-રિપોર્ટ અને આયુર્વેદ પદ્ધતિથી નિદાન કરતાં ત્રિદોષજન્ય હૃદયરોગનું નિદાન થયું.સામ અવસ્થા હતી. વજન ૮૪ કિલો. માનસિક સાંત્વન આપીને ઉપચાર શરૂ કર્યો જેવાચકો સમક્ષ રજૂ કરું છું.
(૧) પથ્યાદિ ક્વાથ ૧૫ ગ્રામ અને દશમૂળ ક્વાથ ૧૫ ગ્રામ આઠગણા પાણીમાં રાત્રેપલાળી સવારે ઉકાળી ચોથા ભાગનું રહે ત્યારે ગાળીને પીવું. વધેલા ભૂકામાં ફરીથીઆઠગણું પાણી ભેળવીને સાંજે જમ્યાના એક કલાક પહેલાં ફરીથી એ જ વિધિથીઉકાળીને પીવું.
(૨) પ્રભાકરવટીની બે-બે ગોળી સવાર-સાંજ ઉકાળા સાથે.
(૩) અજુર્ન રસાયન ટૅબ્લેટ બે-બે ગોળી સવાર-સાંજ ઉકાળા સાથે.
આ અજુર્ન રસાયન ટૅબ્લેટ અમે આ કૉમ્બિનેશનથી બનાવીએ છીએ.
(૧) ટૅબ્લેટમાં અજુર્નધન ૨૦૦ મિલીગ્રામ, શ્રૃંગભસ્મ ૫૦ મિલીગ્રામ, ગોદંતી ભસ્મ ૫૦મિલીગ્રામ, પુષ્કરમૂલ ૧૦૦ મિલીગ્રામ અને અંશુમતી (સમેરવો) ધન ૧૦૦ મિલીગ્રામ.
આ યોગમાં અજુર્ન ધન, પુષ્કર મૂળ તથા અંશુમતી ધન હૃધ છે. એ હૃદયની ગતિવ્યવસ્થિત કરે છે. ગંદું કૉલેસ્ટરોલ, સિરમ ટ્રાઇગ્લિસરાઇડ ઓછું કરે છે તથા શ્રૃંગ ભસ્મલોહીને પાતળું બનાવી હૃદયમાં શૂળ-ઍન્જાઇનાના પેઇનમાં ફાયદો કરે છે તથા ગોદંતીશૂળશામક તથા નૅચરલ કૅલ્શિયમ છે જે હૃદયને મજબૂત બનાવે છે.
(૪) અજમોદાદી ટૅબ્લેટની જમ્યા પછી બે-બે ગોળી દીપન-પાચન ઔષધ છે.
(૫) શિવા ટીકડી રાત્રે ત્રણ ગોળી ગરમ પાણી સાથે.
આ ઔષધિ-પ્રયોગ સાથે શરીરને વિરામ કરે એવો સુપાચ્ય લઘુ આહાર આપવામાંઆવ્યો. તળેલું, મીઠાઈ, ભારે ઠંડા ખોરાક સદંતર બંધ કરાવ્યા. આ ઔષધિ-પ્રયોગ છમહિના સુધી ચાલુ રાખવામાં આવ્યો. ક્રમશ: શારીરિક તકલીફો દૂર થતી ગઈ, બ્લડ-પ્રેશર નૉર્મલ થઈ ગયું. મેદસ્વી શરીર ઓછું થઈને છથી સાત કિલો ચરબી ઓછી થઈ.ત્યારથી આ જ દિવસ સુધી ફરી ક્યારેય
No comments:
Post a Comment