Monday, 15 September 2014


છાતીનો દરેક દુખાવો હાર્ટ-અટૅક નથીહોતો

Chest Pain
અતુલકુમાર વૃજલાલ શાહ

દેશકાળ પ્રમાણે અને અત્યારની ઝડપી ટેન્શનયુક્ત વિરુદ્ધ આહાર-વિહારથી યુક્તલાઇફ-સ્ટાઇલને કારણે આજે હજારો લોકો હૃદયરોગના ભોગ બની રહ્યા છેહાઈ કે લોબ્લડ-પ્રેશરકૉલેસ્ટરોલસિરમ ટ્રાઇગ્લિસરાઇલ્ડ જેવા શબ્દો લોકજીભે ચડી ગયા છે.આધુનિક તબીબી વિજ્ઞાન  રોગને દૂર કરવા ખૂબ કોશિશ કરી રહ્યું છેપરંતુ ધાર્યુંપરિણામ મેળવી શકાયું નથીખૂબ  આડઅસર કરનારી મોંઘી દવાઓ જીવન પર્યંતલેવાનો આગ્રહ કરવામાં આવે છેદવાઓ લેવા છતાં દરદી હંમેશાં અટૅકના ભય વચ્ચેમરી-મરીને જીવતો રહે છે અને એને કારણે તેનું સામાજિક-માનસિક અને આર્થિકજીવન કષ્ટદાયક બની જાય છે.
આયુર્વેદ કહે છે કે રોગમુક્તિનો શ્રેષ્ઠ માર્ગ એટલે નિદાન પરિવર્જનમઅર્થાત્ રોગનીઉત્પત્તિ માટે મૂળ કારણ જે આહાર-વિહાર જવાબદાર છે  દૂર કરવુંહૃદયરોગનીસંપ્રાપ્તિમાં માધવાચાર્ય લખે છે, ‘ખૂબ  ગરમખૂબ  ભારે અથવા બહુ ખાટાતૂરા કેકડવા પદાથોર્નું સેવન કરવાથીખૂબ થાક લાગવાથીશરીર પર આઘાત લાગવાથી;અર્જીણમાં એટલે કે અગાઉનો ખાધેલો ખોરાક બરાબર પચ્યો  હોય અને એની ઉપરફરીથી ખોરાક લેવાથી તેમ  શરીરના આધારણીય વેગો એટલે કે ઝાડોપેશાબછીંક,ઓડકારબગાસાં જેવા ૧૩ પ્રકારના વેગો જે રોકવા  જોઈએ એને રોકવાથી હૃદયરોગથાય છે.’
માધવ-નિદાનમાં હૃદયરોગના પાંચ પ્રકાર જણાવવામાં આવ્યા છે જેનાંદોષાનુસાર લક્ષણો  મુજબ છે:

(
વાતજ હૃદયરોગ : વાતજ હૃદયરોગમાં હૃદયમાં ખેંચાણ લાગે છે અને કોઈ સોયમારતું હોય એવી પીડા થાય છે અથવા હૃદય અંદરથી વલોવાતું હોય એવી અનુભૂતિથાય છે અથવા અંદરથી ચિરાતું હોય એવું લાગે છે.

(
પિતજ હૃદયરોગ : પિતજ હૃદયરોગમાં દરદીને ખૂબ બળતરા થાય છે અને તરસલાગે છેહૃદય સુકાતું હોય એવું લાગેથાકેલું લાગેહૃદયમાંથી ગળા દ્વારા ધુમાડો નીકળેએવો ભાસ થાયદરદીને પરસેવો વળે તથા ચક્કર આવે.

(
કફજ હૃદયરોગ : કફપ્રકોપ થઈ જ્યારે હૃદય દૂષિત થાય ત્યારે હૃદયની અંદર ખૂબ ભાર લાગેહૃદય જકડાઈ ગયું હોય એવું લાગેઅન્ન માટે અરુચિ થાયમોંમાંથી કફનીકળેમોંમાં સ્વાદ ગળ્યો લાગે.

(
ત્રિદોષજન્ય હૃદયરોગ : ત્રિદોષજન્ય હૃદયરોગમાં ઉપરોક્ત ત્રણે દોષોનાં લક્ષણજોવા મળે છે.

(
કૃમિજન્ય હૃદયરોગ : કૃમિજન્ય હૃદયરોગમાં ત્રણે દોષોનાં લક્ષણો ઉપરાંત ખૂબ દુખાવો થાય છેખંજવાળ આવે છેઆંખે અંધારાં આવે છેબેચેની વર્તાય છેઆંખોકાળી પડી જાય છે અને સોજા ચડે છે.
ઉપરોક્ત પાંચ પ્રકારે હૃદયરોગ થઈ શકે છે અને શરીરમાં પ્રકોપ પામેલા દોષોઅનુસાર ચિકિત્સા કરવાથી હૃદયરોગમાંથી મુક્તિ મળે છેહાલમાં વિરુદ્ધ આહાર-વિહારઅને માનસિક ચિંતાગ્રસ્ત જીવનશૈલીથી હૃદયરોગનું પ્રમાણ ખૂબ વધ્યું છેખાસ કરીનેનાનાં શહેરો અને ગામડામાં જ્યાં ખુલ્લું વાતાવરણ અને પશ્ચિમી દેશોનું આંધળુંઅનુકરણ નથી ત્યાં હૃદયરોગનું પ્રમાણ ઘણું ઓછું છેદરદીની તાસીર અનુસાર નિત્યએક ચમચી હરડે અને અડધી ચમચી સૂંઠનું સેવન કરવામાં આવે તો ૨૦૫ પ્રકારનારોગોમાંથી મુક્તિ મળી શકે છે.
મહાનગરોમાં જ્યાં શુદ્ધ હવા-પાણી તથા આહાર દુર્લભ છે અને ભાગદોડ કે ટેન્શનયુક્તજિંદગી છે ત્યાં હૃદયરોગ-ડાયાબિટીઝ જેવા રોગોએ પગપેસારો કર્યો છેભારત કરતાંપણ અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ  રોગ વધુ છેરોજિંદા જીવનકાર્યમાંઅચાનક છાતીમાં દુખાવોગભરામણ,  બેચેની જણાતાં દરદી ડૉક્ટર પાસે દોડી જાય છેઅને ત્યાર બાદ શરૂ થાય છે શારીરિક અને આર્થિક મુશ્કેલી સર્જનારી સારવાર પદ્ધતિ,કાર્ડિયોગ્રામઇકો-કાર્ડિયોગ્રામબ્લડ-ટેસ્ટઍન્જિયોગ્રાફીઍન્જિયોપ્લાસ્ટી અને છેલ્લેબાયપાસ સર્જરીછાતીનો દરેક દુખાવો હૃદયરોગ નથી હોતોયોગ્ય નિદાનના અભાવેદરદી ખર્ચના ખાડામાં ઊતરતો જાય છે.
એક અકાઉન્ટન્ટને મુંબઈની એક જાણીતી હૉસ્પિટલે બાયપાસની સલાહ આપી હતીતેનો વૈદ્યરાજ પ્રબોધ ગોસ્વામીએ સુંદર ઉપચાર કર્યો હતો અને તેને બાયપાસમાંથીબાયપાસ કરાવ્યો હતો  તેમના  શબ્દોમાં જોઈએ...

 
મારા આયુર્વેદ ક્લિનિકમાં એક દરદી નિદાન-સારવાર માટે આવ્યોદરદીનો હિસ્ટરી-રિપોર્ટ અને આયુર્વેદ પદ્ધતિથી નિદાન કરતાં ત્રિદોષજન્ય હૃદયરોગનું નિદાન થયું.સામ અવસ્થા હતીવજન ૮૪ કિલોમાનસિક સાંત્વન આપીને ઉપચાર શરૂ કર્યો જેવાચકો સમક્ષ રજૂ કરું છું.

(
પથ્યાદિ ક્વાથ ૧૫ ગ્રામ અને દશમૂળ ક્વાથ ૧૫ ગ્રામ આઠગણા પાણીમાં રાત્રેપલાળી સવારે ઉકાળી ચોથા ભાગનું રહે ત્યારે ગાળીને પીવુંવધેલા ભૂકામાં ફરીથીઆઠગણું પાણી ભેળવીને સાંજે જમ્યાના એક કલાક પહેલાં ફરીથી   વિધિથીઉકાળીને પીવું.

(
પ્રભાકરવટીની બે-બે ગોળી સવાર-સાંજ ઉકાળા સાથે.

(
અજુર્ન રસાયન ટૅબ્લેટ બે-બે ગોળી સવાર-સાંજ ઉકાળા સાથે.
 અજુર્ન રસાયન ટૅબ્લેટ અમે  કૉમ્બિનેશનથી બનાવીએ છીએ.

(
ટૅબ્લેટમાં અજુર્નધન ૨૦૦ મિલીગ્રામશ્રૃંગભસ્મ ૫૦ મિલીગ્રામગોદંતી ભસ્મ ૫૦મિલીગ્રામપુષ્કરમૂલ ૧૦૦ મિલીગ્રામ અને અંશુમતી (સમેરવોધન ૧૦૦ મિલીગ્રામ.
 યોગમાં અજુર્ન ધનપુષ્કર મૂળ તથા અંશુમતી ધન હૃધ છે હૃદયની ગતિવ્યવસ્થિત કરે છેગંદું કૉલેસ્ટરોલસિરમ ટ્રાઇગ્લિસરાઇડ ઓછું કરે છે તથા શ્રૃંગ ભસ્મલોહીને પાતળું બનાવી હૃદયમાં શૂળ-ઍન્જાઇનાના પેઇનમાં ફાયદો કરે છે તથા ગોદંતીશૂળશામક તથા નૅચરલ કૅલ્શિયમ છે જે હૃદયને મજબૂત બનાવે છે.

(
અજમોદાદી ટૅબ્લેટની જમ્યા પછી બે-બે ગોળી દીપન-પાચન ઔષધ છે.

(
શિવા ટીકડી રાત્રે ત્રણ ગોળી ગરમ પાણી સાથે.
 ઔષધિ-પ્રયોગ સાથે શરીરને વિરામ કરે એવો સુપાચ્ય લઘુ આહાર આપવામાંઆવ્યોતળેલુંમીઠાઈભારે ઠંડા ખોરાક સદંતર બંધ કરાવ્યા ઔષધિ-પ્રયોગ મહિના સુધી ચાલુ રાખવામાં આવ્યોક્રમશશારીરિક તકલીફો દૂર થતી ગઈબ્લડ-પ્રેશર નૉર્મલ થઈ ગયુંમેદસ્વી શરીર ઓછું થઈને છથી સાત કિલો ચરબી ઓછી થઈ.ત્યારથી   દિવસ સુધી ફરી ક્યારેય

No comments:

Post a Comment