અશ્ર્વિન મહેતા: સૌન્દર્ય અને દર્શનનું વિલક્ષણ છબિસાતત્ય
અંજલિ
કળાકાર અશ્ર્વિન મહેતાની છબિઓની વિલક્ષણતા વિશે વિચારતાં બે-ત્રણ વાત તરત ધ્યાનમાં આવે છે. તેમની મોટા ભાગની છબિઓમાં સ્ત્રી કે પુરુષની - મનુષ્યની હાજરી જોવા નથી મળતી. તેમ છતાં એ છબિઓ ભાવકના ચિત્તનો કેવો કબજો લઈ લે છે!
જયદેવ શુક્લ
No comments:
Post a Comment