SANKLAN

SANKLAN
SANKLAN

Saturday, 9 August 2014

અશ્ર્વિન મહેતા: સૌન્દર્ય અને દર્શનનું વિલક્ષણ છબિસાતત્ય
અંજલિ
કળાકાર અશ્ર્વિન મહેતાની છબિઓની વિલક્ષણતા વિશે વિચારતાં બે-ત્રણ વાત તરત ધ્યાનમાં આવે છે. તેમની મોટા ભાગની છબિઓમાં સ્ત્રી કે પુરુષની - મનુષ્યની હાજરી જોવા નથી મળતી. તેમ છતાં એ છબિઓ ભાવકના ચિત્તનો કેવો કબજો લઈ લે છે!

જયદેવ શુક્લ

No comments:

Post a Comment