SANKLAN

SANKLAN
SANKLAN

Thursday, 4 September 2014

આભારસહ: યોગેશ કાણકીયા

"કર્મનો સિદ્ધાંત"--- લેખક:  હિરાભાઇ ઠક્કર


આ જરૂર વાંચશો અને બીજાઓને જરૂર મોકલજો

જેની સિદ્ધિનો આધાર બીજા ઉપર છે,
તેવું કર્મ કદી ન આરંભો.

પણ જેની સિદ્ધિનો આધાર પોતાની જાત પર જ છે તે
કર્મ અવશ્ય આરંભો.
- ભગવાન મનુ

પવિત્ર વિચારોનું સદા મનન કરવું જોઈએ અને
હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.

- સ્વામી વિવેકાનંદ

No comments:

Post a Comment